જામનગરના દરેડ ગામે “વંદે ગુજરાત વિકાસયાત્રા” અંતર્ગત રથયાત્રાની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજાઈ રહી છે. જે નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર તાલુકાના દરેડ ગામ ખાતે ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ ના બીજા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયત સદસ્ય કાસમભાઈ, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ સરવૈયા, અધિક્ષક ઈજનેર બી. […]

Continue Reading