જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ઉજવણી માટે મહાનગરપાલિકામાં ખાસ બેઠક મળી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આગામી 31 ઓકટોબરે ભારતના લોખંડની પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિન ની ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે તમામ અધિકારીઓ, શાખાઅધિકારીએ શપથ ગ્રહણ કર્યા હતા. જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે આજે નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીની અધ્યક્ષતામાં આગામી સોમવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકા સંચાલિત સીટી ડિસ્પેન્સરીમાં આવતીકાલથી ઓ.પી.ડી.ની સેવાઓ શરૂ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જુની સીટી ડીસ્પેન્સરીનું આધુનિક નિર્માણ કરી જામનગર મહાનગર પાલિકાને સોપવામાં આવેલ જે કેદાર લાલ સીટી ડીસ્પેન્સરી જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી ,નાયબ કમિશનર ભાવેશભાઈ જાની ની સૂચના અને માર્ગદર્શન અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકાના UCD વિભાગે PM સ્વનિધિ યોજના અંતર્ગત 81.18% ફેરિયાઓને લોન આપી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના PM સ્વનિધિ યોજના અંતર્ગત શહેરમાં છૂટક વેપાર કરતા શહેરી શેરી ફેરીયાઓ માટે વર્ષ 2020 ની સાલમાં દેશના સંવેદનશીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજી દ્વારા PM સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવી હતી જે યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના UCD વિભાગ દ્વારા ફેરી પ્રવૃત્તિ કરતા […]

Continue Reading