જામનગરમાં જન્માષ્ટમીની વિશાળ સાર્વજનિક શોભાયાત્રા નીકળી, ત્રિશુલ દિક્ષા, મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં ગુજી ઉઠ્યો જય કનૈયા લાલ કી નો નાદ શોભાયાત્રા દરમ્યાન બજરંગ દળના યુવાનોને અપાઈ ત્રિશુલ દિક્ષા કૃષિમંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો જોડાયાશોભાયાત્રામાં જામનગરમાં શોભાયાત્રા દરમ્યાન ઠેર ઠેર મટકી ફોડ પ્રસાદના કાર્યક્રમો યોજાયા જન્માષ્ટમીના પાવન પર્વે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર થી કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક વિશાળ […]

Continue Reading

જામનગરમાં જન્માષ્ટમીની કૃષ્ણ જન્મની વિશાળ શોભાયાત્રા નિકળશે : ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત મટકી ફોડ, ત્રિશૂળ દીક્ષા સહિતના વિવિધ કાર્યક્રમો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી નીકળનાર કૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, ખોડલધામ, ગાયત્રી શક્તિપીઠ, આહીર સમાજ, ગાયત્રી શક્તિપીઠ સહિતની સંસ્થાઓ વિવિધ ફ્લોટસો જોડાશે કૃષિ મંત્રી સહિતના મહાનુભાવો શોભાયાત્રા ના પ્રારંભે જોડાશે શોભાયાત્રા પૂર્વે બજરંગ દળ માં જોડાનાર યુવાકોને અપાશે ત્રિશુલ દીક્ષા […]

Continue Reading

જામનગરમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો, નગરચર્યાએ નીકળ્યા નાથ….

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  છોટી કાશી ગણાતા જામનગરમાં શનિવારે સાંજે પાર્ક નજીકથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળી હતી. જામનગરમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથની યાત્રા અષાઢી બીજ પછીના નવમાં દિવસે 9 તારીખે નીકળી છે. આ શોભાયાત્રા પૂર્વે મંદિર ખાતે તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી હતી. આજે આ શોભાયાત્રા જામનગર શહેરના વિવિધ માર્ગો પર ફરી […]

Continue Reading