જામનગરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી નિર્માણ પામેલી આ સરકારી શાળામાં છે વેઇટિંગ…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અણઘડ પથ્થરને તરાશીને એમાંથી પ્રતિમા બનાવવાનું, આત્માના અજવાળાંને સંકોરવાનું અને વ્યક્તિને જવાબદાર નાગરિક બનાવવાનું કામ શિક્ષણનું છે, શિક્ષકનું છે, શાળાનું છે. પ્રત્યેક વાલી પોતાના ઉપવનની કળી પૂર્ણ વિકસિત, સુવાસિત અને આકર્ષક પુષ્પ બને તે માટે સ્વાભાવિક રીતે પ્રયત્નશીલ હોય છે અને એટલે જ જ્યાં પોતાનાં સંતાનને સારી કેળવણી મળે […]

Continue Reading