“હર ઘર તિરંગા” અભિયાનને વેગ આપવા કમીશ્નર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમ તા. 13/8/2022 થી તા. 15 /8/2022 સુધી વિવિધ રીતે યોજાનાર છે. જેેેના માટે કમિશનર વિજય કુમાર ખરાડી ની અધ્યક્ષતામાં ફાયર શાખાના કોન્ફરન્સ હોલમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં વોર્ડના નોડલ ઓફિસર અને એસ. એસ. આઈ. ને […]

Continue Reading