61 વર્ષિય શિક્ષકે શોખને સેવામાં પરિવર્તિત કર્યો, પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને નવો રાહ ચિંધ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, હિંમતનગર : (નિરવ જોશી) સાબલવાડના ધરતીપુત્રએ ખેતીના શોખને સેવામાં પરિવર્તિત કર્યો છે. ૬૧ વર્ષિય નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે. કમલમની સાથે અન્ય ફળ પાકોની પ્રાકૃતિક ખેતી થકી ત્રણ વર્ષમાં બમણું ઉત્પાદન મેળવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના ઇડરના સાબલવાડના ૬૧ વર્ષિય નિવૃત શિક્ષક કાન્તિભાઇ પટેલે પોતાની નિવૃતિને પ્રવૃતિમાં […]

Continue Reading