મોરબીના ઝૂલતા પુલ હોનારતમાં 140થી વધુના મોત, 99 મૃતકોની યાદી આવી, મુખ્યમંત્રી સહિતના નેતાઓ પણ રાતભર ઘટના સ્થળે…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મોરબી : મોરબી શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ દુર્ઘટનામાં મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. […]

Continue Reading