ખંભાળિયાના ધરમપુર તેમજ કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતેથી વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનો પ્રારંભ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામખંભાળિયા : આજથી સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ ખંભાળિયા તાલુકાના ધરમપુરની આંબાવાડી શાળા ખાતેથી તેમજ કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતેથી વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધરમપુરની આંબાવાડી શાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરીએ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપસ્થિત સર્વે મહાનુભવોનું […]

Continue Reading