રાજકોટ આગકાંડ બાદ અમિત ચાવડાએ કહ્યું કે, કમલમમાં પહોંચાડવા પડતા કમિશનને કારણે આવા કાંડ થાય છે
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : રાજકોટ ખાતે બનેલી ગેમઝોન આગકાંડ બાદ પ્રેસ મીડિયાને સંબોધન કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જે ગોજારા બનાવમાં ૩૦ કરતા વધારે માસુમ બાળકો અને સ્વજનો ગુમાવ્યા છે, તેઓને કોંગ્રેસ પરિવાર તરફથી શોકાંજલિ પાઠવીએ છીએ અને તેમના પરિવારજનો ઉપર આવી પડેલ દુ:ખ સહન કરવાની […]
Continue Reading