જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિય મા-બાપ વિહોણી ૧૧ દિકરીઓના જાજરમાન “કન્યાદાન લગ્નોત્સવ-૨”નું આયોજન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તપોવન ફાઉન્ડેશન – જામનગર દ્વારા અનેકવિધ સેવાકીય અને સમાજીક પ્રવૃત્તિઓ થાય છે. આ પ્રવૃત્તિઓમાં વધુ એક મોરપીંછ સમાન અનેરા સમુહ લગ્નનું કરી એકવાર તા. ૧૭-૧૧-૨૦૨૪ ને રવિવારના સંતો, મહંતોની ઉપસ્થિતીમાં તેમના આશિર્વાદ સાથે થવા જઈ રહ્યું છે. સમાજમાં અલગ-અલગ જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન કરતી હોય છે, સેવાકીય […]
Continue Reading