કૉંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિનું અપમાન કરાતા જામનગરમાં ભાજપે ધરણા કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  કોંગ્રેસપક્ષના લોકસભાના નેતા અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે “રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની” જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદાપૂર્વક કર્યો છે. તેવા આક્ષેપ સાથે વિરોધમાં ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર દ્વારા લાલ બંગલા ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સોનિયા ગાંધી આ તબબકે માફી […]

Continue Reading