જામનગરમાં લમ્પીનો હાહાકાર, બે અઠવાડિયામાં પોણા સાતસો ગૌવંશના મોત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર માં ખારતરનાક અને જીવલેણ સાબિત થઈ રહેલા  લમ્પી રોગચાળા ના કારણે ગૌવંશના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો ગૌવંશ ખતમ થઈ જશે તેમાં પણ કોઈ શંકા નથી.ગઇકાલે મંગળવારે એક જ દિવસ માં 55 ગૌવંશ ના મૃત્યુ થયા હતા. ગૌવંશ મૃત્યુના આંકડા ધ્રુજાવી દે […]

Continue Reading