જામનગર 79વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાપતિ સમાજના ગિરીશ અમેથીયાની પ્રબળ ઉમેદવારીની તકો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો સજાગ બન્યા છે તેવામાં જામનગરની હાર્દ સમી મનાતી 79 વિધાનસભાની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રજાપતિ સમાજના ગિરીશભાઈ અમેથીયા એ ઉમેદવારી માટે દાવેદારી કરવા જઈ રહ્યા છે. આ પૂર્વેજ ગીરીશભાઈ ના ટેકામાં 70 હજાર જેટલા મતદારો જે […]

Continue Reading