હિન્દુ સેના બાગેશ્વર ધામના સનાતની ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થનમાં આવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં સુરત અમદાવાદ બાદ રાજકોટ ખાતે શ્રી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી નો દિવ્ય દરબાર યોજાવાનો છે તે પહેલા વિરોધ વડોલ અને સમર્થનમાં અનેક લોકો એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે હિન્દુ સેના પણ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીના સમર્થનમાં આવી છે અને વિરોધ કરી રહેલા જાથાના […]

Continue Reading