જામનગરમાં તાજીયા દરમ્યાન આવી રીતે થઈ હતી શોર્ટ સર્કિટ, 2 યુવાનોના ઘટનામાં મૃત્યુ થયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ધરાનગર વિસ્તારમાં મોહરમ દરમિયાન નીકળેલા તાજીયામાં વીજ કરંટ લાગતા 10 યુવકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી બેના મોત નીપજતા ગમગીની છવાઈ છે. કરબલાના શહીદો અને ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ માતમના પર્વ મોહરમ નિમિત્તે તાજીયા ના જુલુસ કાઢવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લા […]

Continue Reading