સારંગપુર થી આવેલી 11 ફૂટની ગદા સાથેની સનાતન જ્યોત યાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામનગરમાં સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સારંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતેથી નમો સેના ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે નીકળેલી 11 ફૂટની ગદા સાથેની સનાતન જ્યોત યાત્રા નું વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા પરિવાર દ્વારા જામનગરમાં આવી પહોંચતા બેડી ગેટ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી હેમતસિંહ જાડેજા, પ્રચાર […]

Continue Reading