બાલાચડી સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ- NCC કેડેટ્સ દ્વારા જામનગરમાં તિરંગા જાગૃતિ યાત્રા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા એન.સી.સી. અને વિદ્યાર્થીઓ દ્વારા જામનગર શહેરમાં તિરંગા જાગૃતિ યાત્રા કાઢવામાં આવી હતી. રણજીત રોડ ખાતે સજુબા સ્કૂલ પાસેથી શરૂ થયેલી આ યાત્રા દરમિયાન બાળકો દ્વારા તિરંગા સાથે પ્રજાસત્તાક દિવસ પૂર્વે લોકોમાં દેશભક્તિ ની ભાવના જન્મે તે માટે તિરંગા સાથે દેશભક્તિના ગીતો વાગતા હતા અને […]

Continue Reading