સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભામાં વિદ્યાર્થી પ્રોત્સાહિત કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા વાર્ષિક સાધારણ સભા તથા વિદ્યાર્થી પ્રોત્સાહિત પુરષ્કાર – ૨૦૨૪ તાજેતરમાં શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ રણજીતનગર, જામનગર મુકામે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પહેલા આપણા દેશના શહીદ થયેલ જવાનો અને રાજકોટ TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલ તેમજ દિવંગત સભાસદોને મૌન પાળી શ્રદ્ધાંજલી […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા જિલ્લાનાં વરસાદ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી સમીક્ષા બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટી તંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ […]

Continue Reading

CM ભુપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ પર આગમન, મહાનુભાવો એ કર્યું સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૩ જુલાઇના રોજ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના સ્વાગતમાં મેયર વિનોદ ખીમસુર્યા, જિલ્લા પંચાયતના […]

Continue Reading

સમસ્ત પ્રજાપતિ સમાજ જામનગર જિલ્લાના મંત્રી તરીકે રોહિત ચૌહાણની નિયુક્તિ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના જામનગર જિલ્લાના મંત્રી પદે યુવા ઉત્સાહી અને સમાજસેવી રોહિત પ્રજાપતિ (ચૌહાણ)ની નિયુક્ત કરવામાં આવી છે. જામનગરમાં રહેતા અને સમસ્ત પ્રજાપતિ સમાજ માં ઘણા લાંબા સમયથી કાર્યરત યુવા તરવરીયા અને સેવાભાવી બહોળા મિત્ર વર્ગ ધરાવતા રોહિત આર પ્રજાપતિ (ચૌહાણ)ની સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા જામનગર જિલ્લાના […]

Continue Reading

બાળકોમાં ફેલાતા ચાંદીપુરા વાયરસના લક્ષણો આવા હોઈ શકે છે, જાણો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : ચાંદીપુરા વાયરસ એક જીવલેણ વાયરસ છે ,જે ચાંદીપુરા વાયરલ રોગનું કારણ બને છે, જે એક દુર્લભ પરંતુ જીવલેણ વાયરલ હેમરેજિક તાવ છે. વાયરસ અને રોગ વિશે જાણો  વાઇરસ: – Rhabdoviridae કુટુંબનું છે – 1965 માં ચાંદીપુરા ગામ, મહારાષ્ટ્ર, ભારતથી મલી આવેલ. – વાયરલ જીનોમ સિંગલ-સ્ટ્રેન્ડેડ આરએનએ ધરાવે છે રોગ: […]

Continue Reading

જામનગરમાં ચાંદીપુરા વાઇરસના બે શંકસ્પદ દર્દીઓને લઈને જી.જી. હોસ્પિટલમાં કૃષિ મંત્રીએ દોડી સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસો સામે આવતા જ ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આવેલા શંકાસ્પદ કેસોને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. તાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા […]

Continue Reading

જામનગર પહોંચેલા અંબાણી પરિવારના નવદંપતિ અનંત રાધિકાને ઠેર ઠેર સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી ભવ્ય લગ્ન સમારોહ માં લગ્નગથિથી જોડાયા બાદ સૌપ્રથમ મંગળવારે રાત્રે વરસાદી વાતાવરણ વચ્ચે આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં નવદંપત્તિઓને આવકારવા સત્કારવા જામનગરીઓ જોવા મળ્યા હતા. જામનગર એરપોર્ટ થી બેન્ડ વાજા સાથે વાંજતે ગાજતે અનંત અને રાધિકા ખાસ કારમાં સવાર […]

Continue Reading

જાજરમાન લગ્નોત્સવ બાદ જામનગરમાં આવી રહેલા અનંત અને રાધિકા અંબાણીને સત્કારવા એરપોર્ટ પર વરસતા વરસાદમાં ઉત્સાહ જોવા મળ્યો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર એરપોર્ટ પર અંબાણી પરિવારના લાડલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સુપુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી લગ્નગ્રંથિથી જોડાયા બાદ સૌ પ્રથમ વખત આવી રહ્યા છે. ત્યારે તેમના સ્વાગત માટે એરપોર્ટમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જામનગર એરપોર્ટ પર ઢોલ નગારા સાથે અંબાણી પરિવારના નવદંપતીને […]

Continue Reading

કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય, ઓગસ્ટ થી ડિસેમ્બર-2024 દરમિયાન તબક્કાવાર સંભવત: 24,700 શિક્ષકોની ભરતી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ […]

Continue Reading

નાગપુર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલા નાગપુર ખાતેની સરકારી પ્રાથમિક શાળામાં રાજયભરમાં શરૂ થયેલ કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ-ર૦ર૪ અંતર્ગત તારીખ : ર૮/૦૬/ર૦ર૪ના રોજ શ્રી નાગપુર પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પી.જી.વી.સી.એલ.ના શહેર – 1ના કાર્યપાલક ઇજનેર કે. એમ. વાઘમશી તથા પી. એમ. ત્રિવેદી […]

Continue Reading