વડાપ્રધાન મોદીની રાજવી સાથેની મુલાકાત બાદ રાજપૂત સમાજની નિવેદનબાજીને લઈને જામ સાહેબનો પત્ર સામે આવ્યો…
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુલાકાત દરમિયાન પાઘડી અર્પણ કર્યા બાદ રાજપૂત સમાજમાં ચાલી રહેલા અસ્મિતાના વિવાદને લઈને નિવેદનબાજી થઈ હતી. આ નિવેદન બાદ જામનગરના જામસાહેબ તરફ થી એક નિવેદન પણ આપવામાં આવ્યું છે. જેમાં આ સમગ્ર ઘટનાક્રમને આ પ્રકારે રાજવીએ વર્ણવ્યો છે. સૌપ્રથમ તો મારે […]
Continue Reading