વ્યાજખોરો અને પોલીસને લગતા પ્રશ્નોને લઇને એસ.પી.નો દરેડ G.I.D.C.માં લોકદરબાર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર પંચકોષી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન અને જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા તા.૨૭/૦૭/૨૦૨૪ના શનિવારે પ્લોટ નં.૯૦, જી.આઈ.ડી.સી. એસોસીએશન ઓફીસ પર સાંજે ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા ઈસમો વિરૂધ્ધની ફરીયાદોના નિકાલ તથા પોલીસ ખાતાને લગત અન્ય પ્રશ્ન અંગે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું […]

Continue Reading

જામનગરના ગુરુદ્વારામાં અનુયાયીઓ અને સહયોગીઓના સહકારથી હેવી સોલાર પેનલ લગાવી અનોખી પહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ગુરુદ્વારા મંદિરમાં ગુરુદ્વારા સિંગ સભાના સંગતના સભ્યો અને તેના અન્ય સહયોગીઓના સહકારથી ૪૦ કિલો વોટ નું હેવી સોલર પેનલ લગાવવામાં આવ્યું છે, અને લાખો નો ખર્ચ સહયોગીઓએ ઉપાડી લઈ ધાર્મિક સ્થળમાં ઊર્જાની બચત કરવા માટેનું સોલાર પેનલ લગાવી ધાર્મિક જગ્યા માટે વીજળી બચત નું અને રાષ્ટ્ર નિર્માણ માટે […]

Continue Reading

જામનગરમાં મહાવીર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા LG Expo 2024 સંપન્ન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં 28 જુલાઇ 2024- 16 Bestshop મહાવીર ઈલેક્ટ્રોનિક્સ દ્વારા IG Expo 2024 નો સફળ કાર્યક્રમ જામનગરની આરામ હોટેલમાં યોજાયો હતો. આ એક્સ્પો ખાસ કરીને આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝઝઈનર્સ અને બિલ્ડર્સ સમુદાય માટે આયોજિત કરવામાં આવ્યો હતો. આ એસ્કપોમાં, 16 Best shop મહાવીર ઇલેક્ટ્રોનિક્સે નવીનતમ IG પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીનું પ્રદર્શન કર્યું, […]

Continue Reading

ભારે વરસાદમાં પૂરગ્રસ્ત કલ્યાણપુર તાલુકાના વિસ્તારોમાં સાંસદ પૂનમ માડમે પહોંચી જાત નિરીક્ષણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તથા દ્વારકા તાલુકામાં અનરાધાર મેઘ વર્ષા થઈ હતી. જેને પગલે અનેક સ્થળો પર જિલ્લા વહીવટી તંત્ર અને રાષ્ટ્રીય આપદા મોચન દળ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું.જ્યાં શનિવારે સાંસદ પૂનમબેન માડમે ભારે વરસાદથી અસરગ્રસ્ત કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તથા ભાટીયા, કેનેડી, ગણેશગઢ, પાનેલી, ટંકારીયા, દેવળીયા, […]

Continue Reading

સાંસદ પૂનમબેન માડમની રજૂઆતને લઈને જી.જી. હોસ્પિટલમાં ગ્રોથ હોરમોન્સ ટ્રીટમેન્ટના ૭૧૯ ઇન્જેક્શન ફળવાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સંસદસભ્ય પૂનમબેન માડમની રજુઆતના પગલે ગુજરાત સરકારે સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પીટલમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના બાળકો માટેના ગ્રોથ હોરમોન્સ ટ્રીટમેન્ટના ૭૧૯ ઇન્જેક્શન તાકીદે પૂરા પાડ્યા છે આ ઇંજેક્શન બાળકોના સમતોલ વૃદ્ધિ અને વિકાસ માટે અત્યંત આવશ્યક છે અને તેની કોસ્ટ રૂપીયા ૨૫ લાખ જેટલી થાય […]

Continue Reading

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભામાં વિદ્યાર્થી પ્રોત્સાહિત કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા વાર્ષિક સાધારણ સભા તથા વિદ્યાર્થી પ્રોત્સાહિત પુરષ્કાર – ૨૦૨૪ તાજેતરમાં શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ રણજીતનગર, જામનગર મુકામે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પહેલા આપણા દેશના શહીદ થયેલ જવાનો અને રાજકોટ TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલ તેમજ દિવંગત સભાસદોને મૌન પાળી શ્રદ્ધાંજલી […]

Continue Reading

CM ભુપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ પર આગમન, મહાનુભાવો એ કર્યું સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૩ જુલાઇના રોજ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના સ્વાગતમાં મેયર વિનોદ ખીમસુર્યા, જિલ્લા પંચાયતના […]

Continue Reading

સમસ્ત પ્રજાપતિ સમાજ જામનગર જિલ્લાના મંત્રી તરીકે રોહિત ચૌહાણની નિયુક્તિ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના જામનગર જિલ્લાના મંત્રી પદે યુવા ઉત્સાહી અને સમાજસેવી રોહિત પ્રજાપતિ (ચૌહાણ)ની નિયુક્ત કરવામાં આવી છે. જામનગરમાં રહેતા અને સમસ્ત પ્રજાપતિ સમાજ માં ઘણા લાંબા સમયથી કાર્યરત યુવા તરવરીયા અને સેવાભાવી બહોળા મિત્ર વર્ગ ધરાવતા રોહિત આર પ્રજાપતિ (ચૌહાણ)ની સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા જામનગર જિલ્લાના […]

Continue Reading

જામનગરમાં ચાંદીપુરા વાઇરસના બે શંકસ્પદ દર્દીઓને લઈને જી.જી. હોસ્પિટલમાં કૃષિ મંત્રીએ દોડી સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસો સામે આવતા જ ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આવેલા શંકાસ્પદ કેસોને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. તાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા […]

Continue Reading

જામનગર પહોંચેલા અંબાણી પરિવારના નવદંપતિ અનંત રાધિકાને ઠેર ઠેર સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી ભવ્ય લગ્ન સમારોહ માં લગ્નગથિથી જોડાયા બાદ સૌપ્રથમ મંગળવારે રાત્રે વરસાદી વાતાવરણ વચ્ચે આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં નવદંપત્તિઓને આવકારવા સત્કારવા જામનગરીઓ જોવા મળ્યા હતા. જામનગર એરપોર્ટ થી બેન્ડ વાજા સાથે વાંજતે ગાજતે અનંત અને રાધિકા ખાસ કારમાં સવાર […]

Continue Reading