અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ લલ્લાના દર્શન કરી યોગી સાથે યોજયો રોડશો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અયોધ્યા : લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઉત્તર પ્રદેશના પ્રવાસે હતા. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામ લલ્લા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ વખત પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ દર્શન કરી રોડ શો હતો. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન શ્રીરામ લલ્લાની જન્મભૂમિ અયોધ્યામાં […]

Continue Reading

જામનગરમાં વડાપ્રધાન મોદી જામસાહેબને મળ્યા, મળ્યા બાદ સભામાં આ નિવેદન આપ્યું…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભા માટે પહોંચ્યા ત્યારે તેઓ એરપોર્ટ ખાતેથી સીધા જ પાયલોટ બંગલા ખાતે પહોંચ્યા હતા. અને મહારાજા જામસાહેબ શત્રુશલ્યજીને મળ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીને જામનગરના રાજવી દ્વારા હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં અનેક વખત આવ્યા ત્યારે મોટાભાગે તેઓ […]

Continue Reading

વિશ્વ પ્રસિધ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રો. વૈદ્ય અનુપ ઠાકર એકેડેમિક સભ્ય બન્યા, આર્યુવેદ તજજ્ઞ તરીકે પસંદગી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (I.T.R.A.)ના નિયામક પ્રો. વૈદ્ય અનૂપ ઠાકરની વિશ્વ પ્રસિધ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીની મહત્વની એકેડમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કાઉન્સિલમાં સમગ્ર દેશમાંથી માત્ર આઠ સભ્યોને જ પસંદ કરવામાં આવે છે ત્યારે પ્રો. અનૂપ ઠાકરની પસંદગી તેઓની વ્યક્તિગત યોગ્યતા, કુશળતા, અનુભવ, શૈક્ષણિક અનુભવ […]

Continue Reading

જામનગરમાં સૌ પ્રથમ WHO-GTMC ની બેઠક, 31 દેશોમાંથી તજજ્ઞો જોડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં WHO-G.C.T.M.ની પ્રથમ ટેક્નિકલ સંકલન બેઠક યોજાઈ છે. આ સંકલન બેઠકમાં 31 દેશોના 65 તજજ્ઞોએ ભાગ લીધો છે. WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (GTMC) દ્વારા 19 થી 21 માર્ચ 2024 ના રોજ નવી દિલ્હી, ભારતમાં ‘વૈશ્વિક તકનીકી સંકલન બેઠકનું’ આયોજન થયું હતું, ત્યારબાદ 22 માર્ચ 2024ના રોજ જામનગરમાં ટ્રેડિશ્નલ […]

Continue Reading

રિલાયન્સમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનનો ડ્રોન નજારો આવ્યો સામે…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના રિલાયન્સ ખાતે અંબાણી પરિવારના મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણી અને રાધિકા બચ્ચનની પ્રી-વેડિંગની શરૂ થઈ છે તેના પ્રથમ દિવસે જ દેશ અને વિદેશમાંથી ખ્યાતનામ કલાકારો આવી પહોંચ્યા છે. અને રિલાયન્સ ગ્રીન્સમાં ખાસ ઉભા કરાયેલ સ્ટેજમાં વિવિધ પર્ફોમન્સ પણ આપવામાં આવ્યા હતા. જામનગરના રિલાયન્સ ગ્રિન્સમાં આયોજિત પ્રી વેડિંગ સમારોહ […]

Continue Reading

જામનગરના રિલાયન્સમાં અનંત અંબાણીએ શરૂ કરેલા અબોલ જીવ માટેના સેવા યજ્ઞમાં અફલાતૂન સુવિધાઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના એકમાત્ર સર્વસમાવેશી એનિમલ રેસ્ક્યુ, કેર, કન્ઝર્વેશન એન્ડ રીહેબિલિટેશન પ્રોગ્રામ – વનતારાની જાહેરાત કરી જામનગરમાં આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આજે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એકછત્ર પહેલ – વનતારા કાર્યક્રમની […]

Continue Reading

ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ્સ માટેની વાર્ષિક બજેટ ફાળવણી 10 વર્ષમાં 14 ગણી વધીને રૂ. 8,332 કરોડ થઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : ગુજરાતમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થવામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આંશિક/સંપૂર્ણપણે ગુજરાતમાં આવતા પ્રોજેક્ટ્સ માટે ભારતીય રેલવેની બજેટ ફાળવણી વર્ષ 2009-14ના સમયગાળામાં રૂ. 589 કરોડ પ્રતિ વર્ષ હતી, જે વર્ષ 2023-24માં 14 ગણી કરતા પણ વધીને રૂ. 8,332 કરોડ થઈ છે. ગુજરાત […]

Continue Reading

ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સથી રોજગારીઓનું સર્જન વધ્યું, વેપાર અને ઉદ્યોગ રાજ્યમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 2019માં કુલ 565 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ હતી, જેની સામે 2023માં 3,291 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ છે. તેની સાથે-સાથે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી રોજગારીની તકોમાં પણ ઘણો જ વધારો જોવા મળ્યો છે: વર્ષ 2019માં સ્ટાર્ટઅપ્સ […]

Continue Reading

લંડનમાં ભારતીયોએ 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, લંડન : ભારતના 75માં પ્રજાસત્તાક પર્વની લંડનમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. વિદેશમાં વસતા ભારતીય દ્વારા પણ પોતાના દેશ પ્રેમને હર હંમેશ સમયાંતરે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હર્સાષલ્લાસપૂર્વક મનાવી વ્યક્ત કરાતો હોય છે. 26મી જાન્યુઆરી, 2024 ના દિવસે 75માં પ્રજાસત્તાક પર્વની લંડન ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બોનન ઈરાની સાથે […]

Continue Reading

નેપાળના જનકપુરથી અયોધ્યા સીતાજીના માવતરિયા તરફથી આવી રહી છે ભેટ-સોગાદોની ટ્રકો જુઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, નેપાળ : અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ ઉપર નિર્માણ પામેલ મંદિરમાં તા.૨૨ જાન્યુઆરી ,૨૦૨૪ના ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશ વિદેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવા સમયે હિન્દુ રાષ્ટ્ર ગણાતું નેપાળ પણ પાછળ નથી રહ્યું. અને ભેટ સોગાદોની ટ્રકો ભરીને મોકલાઈ રહી છે. પૌરાણિક પરંપરા અનુસાર […]

Continue Reading