અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠા પ્રસંગે જામનગરથી તૈયાર થયેલ મંદિરની પ્રતિકૃતિ સાથેની ફાઉન્ટન પેન મોકલાશે
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્માણ થયેલ મંદિરમાં 22 જાન્યુઆરી 2024 ના ભગવાન રામની પુન: પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશ-વિદેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવા સમયે જામનગરમાંથી પણ આ ઐતિહાસિક ક્ષણે કનખરા પરિવારની મેગ્નકાર્ટા બ્રાન્ડ ની 1 લાખ 90 હજારની કિંમતની બનાવેલી અયોધ્યાની ભગવાન રામની જન્મભૂમિના […]
Continue Reading