અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ લલ્લાના દર્શન કરી યોગી સાથે યોજયો રોડશો
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અયોધ્યા : લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઉત્તર પ્રદેશના પ્રવાસે હતા. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામ લલ્લા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ વખત પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ દર્શન કરી રોડ શો હતો. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન શ્રીરામ લલ્લાની જન્મભૂમિ અયોધ્યામાં […]
Continue Reading