જામનગરમાં શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આયોજિત અનોખા કાર્યક્રમમાં રાષ્ટ્ર નિર્માણ માટે આ નિવેદન આવ્યું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં વી ધ પીપલ અને જલસા ગ્રુપનો અનોખો મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. હિન્દી કવિ શૈલેષ લોઢા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, આર.જે આકાશ સહિતના કલાકારોએ પોતાની આગવી શૈલીમાં મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. ખાસ આ તકે રાજ્યસભાના સંસદ અનપ રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી, ધનરાજભાઈ નથવાણી સહિતના મહાનુભાવોની વિશેષ […]
Continue Reading