છોટી કાશી ગણાતા જામનગરમાં પ્રણામી ધર્મના વડા 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજે કર્યું મતદાન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : છોટીકાશી ગણાતા જામનગરમાં અનેક ધર્મસ્થાનો આવેલા છે. જે ધર્મસ્થાનોના વડાઓ ધાર્મિકની સાથે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ સદા અગ્રેસર હોય છે. હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે જામનગરમાં આવેલ પ્રણામી ધર્મની આધ્યાપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના ગાદીપતિ સંતો મહંતો સાથે મતદાન ની ફરજ નિભાવવા મતદાન મથકે પહોંચ્યા […]
Continue Reading