PMJAY – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બાલંભાના કેન્સરના દર્દી માટે બની વરદાન, હોઠના કેન્સરનું ઓપરેશન તથા સારવાર વિનામૂલ્યે થયું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : યુનિવર્સલ હેલ્થ કવરેજનો ઉદ્દેશ પૂરો પાડવાના પ્રયાસના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના થકી જરૂરિયાતમંદ લોકો નાણાકીય મુશ્કેલીનો સામનો કર્યા વગર તેમની જરૂરિયાતવાળી આરોગ્ય સેવાઓનો લાભ લઈ શકે છે. જેનો જામનગરના પણ અનેક પરિવારોને લાભ મળ્યો છે. જોડિયા તાલુકાના બાલંભા […]
Continue Reading