ગુજરાત લોકભવનમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતમાં ઐતિહાસિક રામકથાનો પ્રારંભ
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકભવનના ઇતિહાસમાં પ્રથમ વખત રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય કુલદીપજી મહારાજ દ્વારા રામકથાનું મહત્વ, તેની પૃષ્ઠભૂમિ અને પ્રભુ રામના આદર્શ વ્યક્તિત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે […]
Continue Reading