જામનગરમાં લોહાણા અગ્રણીઓનું પરિમલભાઈ નથવાણી ની ઉપસ્થિતિમાં સંમેલન મળ્યું, લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા આહવાન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલાર પંથકથી જાણીતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના રઘુવંશી સમાજની સંસ્થાઓના હોદ્દેદારો અને જ્ઞાતિ અગ્રણીઓના જામનગરમાં મંગળવારે મળેલા વિશાળ સ્નેહ મિલનમાં ઉમટી પડેલા લોહાણા જ્ઞાતિજનોને ઉદ્દબોધન કરતાં સમારંભના અધ્યક્ષ રાજયસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર પરિમલભાઈ નથવાણીએ આગામી તા.૭ ના રોજ લોકસભા ચૂંટણીના લોકશાહી પર્વના દિવસે વધુમાં વધુ મતદાન […]
Continue Reading