જામનગરના જાહેર સ્થળ ઉપર ત્રિ દિવસીય સફાઈ અભિયાનમાં મહાનુભાવો એ કર્યું શ્રમદાન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારત સરકારના સ્વચ્છતા એ જ સેવા ઝુંબેશ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ત્રિ દિવસીય સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જામનગરની મધ્યમાં આવેલ લાખોટા તળાવ જામનગરનો એન્ટ્રી ગેટ ગુલાબ નગર અને દિગ્જામ સર્કલ ખાતે આવેલ ખંભાળિયા બાયપાસ પાસે નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા ઝુંબેશમાં […]
Continue Reading