ITRA જામનગરમાં WHO સમિતિની બેઠક મળી, પરંપરાગત દવાઓ પરની બે દિવસીય સૌપ્રથમ વૈશ્વિક સમિટ ગુજરાતના આંગણે યોજાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : WHO દ્વારા વિશ્વમાં સૌ પ્રથમ વાર “ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ” 17 અને 18 ઓગસ્ટ 2023ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર, ગુજરાત, ભારતમાં યોજાશે. G20 દેશોના આરોગ્ય મંત્રીસ્તરની બેઠકની સાથે સાથે વિશ્વની પ્રાચિનતમ પરંપરાગત પદ્ધતિ એટલે આયુર્વેદ અને એ ઉપરાંત બીજી 140થી વધુ પ્રકારની ટ્રેડિશનલ મેડિસિનની પદ્ધતિઓ પર રાજકીય પ્રતિબદ્ધતા અને […]

Continue Reading

જામનગરમાં મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું આગમન, એરફોર્સ ખાતે સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારીતા પ્રધાન અમિત શાહનું જામનગરમાં મોડી રાત્રે આગમન થયું હતું. એરપોર્ટ સ્ટેશન ખાતે આગમન થતા જ જામનગરના મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ, જામનગરના એસપી પ્રેમસુખ ડેલું, અધિક કલેકટર બી.એન.ખેર, એર કોમાંન્ડર આનંદ સોઢી દ્વારા જામનગર આવી પહોંચેલા કેન્દ્રીય […]

Continue Reading

મક્લા બંદરે સલાયાના વહાણમાં ભીષણ આગ લાગતાં મોટી નુકસાની…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : મકલા બંદરે કાર્ગો વહાણમાં ભીષણ આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના રહીશનું સુલતાન ઓલિયા નામના વ્હાણમાં રાત્રે 3 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. જેને લઇને દરિયા કિનારે લાંદરાયેલા સળગી રહેલા વ્હાણ ઉપર પણ આકાશમાં આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતાં. દેવભૂમિ દ્વારકા […]

Continue Reading

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમારોની વતનમાં પહોચ્યા, મંત્રી રાઘવજી પટેલે મ્હોં મીઠા કરાવી વતનમાં આવકાર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, વડોદરા : પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોના એક સમુહને મુક્ત કરવામાં આવતા તે વાઘા બોર્ડરથી આજે વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. ચારેક વર્ષના અંતરાલ બાદ ગુજરાત પરત ફરેલા આ માછીમારોએ શ્વાસમાં વતનની સુગંધનો દરિયો ભરી લીધો હતો. વડોદરા ખાતે આ સમુહનું ટ્રેન મારફત આગમન થતાં મંત્રી રાઘવજીભાઇ પટેલ સહિતના […]

Continue Reading

વતનમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત, ગાંધીનગરમાં આગમન…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં. આ પ્રસંગે એરપોર્ટ પર ગરવા ગુજરાતી વડાપ્રધાન મોદી નું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ દ્વારા સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના […]

Continue Reading

ગુજરાત સરકારે ગરવી ગુજરાત ખાતે સોમનાથ મંદિરની 3D ગુફા બનાવી, દિલ્હીવાસીઓને મળશે વાસ્તવિક અનુભવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના ૨૫બી અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં એક 3D ગુફા બનાવી છે. આ ગુફાનું ઉદ્ઘાટન ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસના અવસરે વડાપ્રધાનના અગ્ર સચિવ ડો. પી.કે. મિશ્રા, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશઓ […]

Continue Reading

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનના મહિલાએ દત્તક લીધું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર હેઠળ કાર્યરત કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનના સિંગલ મધર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. કલેકટર કચેરી ખાતે કલેકટર બી.એ.શાહની ઉપસ્થિતિમાં બાળકને તેના દત્તક માતાને સોંપવામાં આવ્યું હતું. તેમજ બાળકની તમામ જરૂરીયાતો પૂરી કરવા અને પૂરતી […]

Continue Reading

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી જૂથ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યું.. અને કંપની પર લગાવાયેલા એક એક આરોપનો છણાવટ સાથે જવાબ આપ્યો. અદાણી જૂથે કહ્યું કે હિંડનબર્ગ દ્વારા ઉઠાવાયેલા 88 પ્રશ્નોમાંથી 68 પ્રશ્નોના જવાબ તો અદાણી જૂથની કંપનીઓ દ્વારા અગાઉ વખતોવકત અપાઈ ચૂક્યા છે. હિંડનબર્ગના 413 પાનાંના રિસર્ચ રિપોર્ટના જવાબમાં […]

Continue Reading

અદાણીને FPOના સફળ થવાનો ભરોસો, સેબી- અન્ય નિયમન સંસ્થાઓ વેચવાલીની કરી રહી છે તપાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : સૌથી અમીર એશિયાઈ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના સમૂહે રવિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યૂએસ-બેઝ હિંડનબર્ગના રિપોર્ટ બાદ પણ સમૂહના શેરમાં ઘટાડા છતાં તેના પ્રમુખ ફર્મના 20 હજાર કરોડ રૂપિયાની ફોલો-ઓન શેરનું વેચાણ થશે ગ્રુપના સીએફઓ જુગશિંદર સિંહે કહ્યું કે બજારમાં હંગામી અસ્થિરતાના કારણે તેઓ ઓફરિંગ પ્રાઈઝ કે સમયમર્યાદામાં કોઈ ફેરફાર […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન : દેશ અને વિદેશમાં શોકનું મોજુ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે 30 ડિસેમ્બરે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા […]

Continue Reading