ગાંધીનગર ખાતે કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ મત્સ્યોદ્યોગ વિભાગની સમીક્ષા બેઠક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના માછીમારો સ્વસ્થ રીતે માછીમારી કરી શકે અને માછીમારી કરીને આર્થિક રીતે સધ્ધર થાય તેમજ રાજયના મત્સ્ય ઉત્પાદન વધારો થાય તેવા નેક ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓનો લાભ લઇ આજે રાજ્યના અનેક માછીમારો આત્મનિર્ભર બન્યા […]

Continue Reading

ગુજરાતમાં પડેલ માવઠા બાદ રાજ્ય સરકાર દ્વારા વિશેષ પેકેજ જાહેર, અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપશે : પ્રવક્તા મંત્રી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને […]

Continue Reading

જામનગરમાં બજરંગદળના કોંગ્રેસ સામે દેખાવો, કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા બજરંગદળની આતંકી સંગઠન સાથે સરખામણી સામે દેશ વ્યાપી વિરોધ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલ કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેના નેતાઓ હિન્દુ વિરોધી વાહિયાત વાતો કરી બજરંગ દળ સામે પોતાની હિન્દુ વિરોધી માનસિકતા દેખાડી આતંકી સંગઠન પીએફઆઇ સાથે સરખાવી પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યું છે ત્યારે દેશભરમાં બજરંગ દળના યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેને પગલે જામનગરમાં પણ બજરંગ […]

Continue Reading

જામનગરમાં ગુજરાતના સ્થાપના દિને રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘નમોસ્તુતે નવાનગર’ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તા. 1 મે, ગુજરાતના 63 માં સ્થાપના દિન ‘ગુજરાત ગૌરવ દિન’ ની જામનગરમાં રાજ્યકક્ષાની ઉજવણીના અવસરે ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નમોસ્તુતે નવાનગરની પ્રસ્તુતિના પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, બીજાને અપનાવવા અને બીજામાં ભળી જવું એ બંને ગુણ હોવા એ ગુજરાતીઓનું ગૌરવ […]

Continue Reading

જામનગરમાં ગુજરાતના સ્થાપના દિવસે ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધી યોજાયેલ પોલીસ પરેડમાં સલામી ઝીલતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગરના આંગણે થઈ રહી છે, ત્યારે આ પ્રસંગે ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધી ભવ્ય પોલીસ પરેડ યોજવામાં આવી હતી. જેમાં માંન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સલામી ઝીલી હતી. આ પરેડે નગરવાસીઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. પાઇપ બેન્ડથી માન. રાજ્યપાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગન […]

Continue Reading

જામનગરમાં ગુજરાત ગૌરવદિન નિમિતે અદ્યતન અને પુરાતન શસ્ત્ર સાથેના શસ્ત્ર પ્રદર્શનને ખુલ્લુ મૂકતા રાજ્યના આરોગ્ય મંત્રી સહિતના મહાનુભાવો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ જામનગરની સત્યસાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં જિલ્લા પોલિસ તંત્ર દ્વારા આયોજિત અદ્યતન અને પુરાતન શસ્ત્રનું પ્રદર્શન ખુલ્લુ મૂક્યું હતું. મહાનુભાવોએ પ્રદર્શનમાં ૩૪ સ્ટોલની મુલાકાત લઈ વિવિધ શસ્ત્રો વિષે જાણકારી મેળવી હતી. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત […]

Continue Reading

ગુજરાતના સ્થાપના દિન ગુજરાત ગૌરવ દિવસની જામનગરમાં ભવ્ય ઉજવણી, 553 કામોની આરોગ્ય મંત્રી અને કૃષિ મંત્રીના હસ્તે અપાઈ ભેટ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગુજરાતનાં ૬૩મા સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલે રૂ.૩૫૨ કરોડના ૫૫૩ વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અને ઇ-ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને દિશાદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે. મંત્રી […]

Continue Reading

મુખ્યમંત્રીના પુત્ર અનુજને મુંબઈ ખસેડાયા, જામનગર સહિત CM ભૂપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના રાજ્ય કક્ષાના ગુજરાત ગૌરવ દિવસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાર્યક્રમ કરાયો રદ થયો છે. ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના પુત્ર અનુજને બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદમાં સારવાર અપાયા બાદ આજે મુંબઈ લઈ જવામાં આવી રહ્યા છે. જેને લઇને આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. […]

Continue Reading

જામનગરમાં ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી, કાલે રાજ્યપાલ-મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આવતીકાલ તા.૧ મે ના રોજ ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી જામનગરમાં કરવામાં આવશે. ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સવારે ૧૦:૧૫ કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન […]

Continue Reading

જામનગરમાં વરસાદ છતાં પોલીસ જવાનોના હોંસલા બુલંદ, પરેડનું રિહર્સલ યથાવત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીની ચાલી રહેલી જોરદાર તૈયારીઓ વચ્ચે શનિવારે શહેરમાં પડેલો સવા ઇંચ જેટલો વરસાદ પણ ઉજવણીના ઉત્સાહમાં વિઘ્નરૂપ બની શક્યો ન હતો. શનિવારે સાંજે ચાર વાગ્યા બાદ ગુજરાત પોલીસની બેન્ડ, અશ્વદળ, ચેતક કમાન્ડો સાથેની પરેડનું રિહર્સલ પોલીસ જવાનોએ યથાવત રાખ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી […]

Continue Reading