કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા વાલસૂરા SSB કેમ્પ ખાતે વૃક્ષારોપણ કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વાસલુરા SSB કેમ્પ ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એસ.એસ.બી ગ્રાઉન્ડમાં મંત્રીએ વૃક્ષારોપણ કરીને શાળાના વિધ્યાર્થીઓ સમક્ષ આપણા જીવનમાં વૃક્ષો કેટલા ઉપયોગી છે. તેમજ તેનું જતન કરી આવનારી પેઢીને મદદરૂપ થવા જણાવ્યું હતું. આ તકે પેરામિલીટરી ફોર્સ દ્વારા […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે મતવા ગામને જોડતા ચાર કોઝવેનું ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીરાઘવજીભાઈ પટેલના હસ્તે મતવા ગામને જોડતા ચાર કોઝ-વેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અન્વયે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મતવા ટુ હનુમાન મંદિર રસ્તે રૂ.૩૦ લાખ, મતવા ટુ ઓલ્ડ ધુતારપર રસ્તે રૂ.૩૦ લાખ, મતવા ટુ નાની માટલી રસ્તે રૂ.૩૦ લાખ તેમજ મતવા […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે જોડિયાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોમાં થયેલ પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કરી હૈયાધારણા આપી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીરાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતોને થયેલ પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ જોડિયા તાલુકાના વિવિધ ગામડાઓ જેમાં ભીમકટા, માણામોરા, કોઠારીયા, દુધઈ ગામની મુલાકાત કરી હતી. કૃષિમંત્રીએ ખેડૂતો સાથે બેઠક યોજી તેમની સમસ્યાઓ જાણી હતી અને જણાવ્યું હતું […]

Continue Reading

ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ચેક વિતરણ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લોઠીયા તથા સચાણા ગામે કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓનો ચેક વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ યાર્ડ દ્વારા પ્રીમિયમ ભરી જામનગર તાલુકાના ખેડૂતોને વિનામૂલ્ય આકસ્મિક […]

Continue Reading

જોડિયા માર્કેટીંગ યાર્ડમાં મગના ખરીદ કેન્દ્રનો શુભારંભ કરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા જામનગર જિલ્લાના જોડિયા એ.પી.એમ.સીની મુલાકાત લઇ ટેકાના ભાવે મગના ખરીદ કેન્દ્રનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ કહ્યું હતુ કે, સરકારની નેમ છે કે ખેડૂતોની આવક બમણી થાય તે માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેની વ્યવસ્થા કરવામાં આવે […]

Continue Reading