જોડિયાના કેશિયા ગામે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં 600ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જોડિયા તાલુકાના કેશિયા ગામમાં ‘હર ઘર તિરંગા’ અને ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ હેઠળ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 600 ફૂટના તિરંગા સાથે યોજાયેલ વિશાળ રેલી સૌના આકર્ષકનું કેન્દ્ર બની હતી. જોડિયા તાલુકાના કેશિયા ગામે 79મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ‘હર ઘર […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં યોજાઇ તિરંગા યાત્રા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અમદાવાદમાં આવેલી ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલની ૧૫૫૧ વિદ્યાર્થીનીઓ એ ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગાયાત્રા યોજી હતી જેમાં ઉત્સાહ વધારવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં આજે યોજાયેલી તિરંગા યાત્રાનો ફ્લેગ ઓફ કરાવીને પ્રારંભ કરાવ્યો […]

Continue Reading