RSS ના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતનો રાજકોટમાં યુવા પ્રતિભાઓ સાથે સંવાદ 

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ : સંઘને સમજવા માટે સંઘમાં આવવું જોઈએ, બહારથી ના સમજી શકાય : પંચ પરિવર્તનના વિષયો થકી નાનાં-નાનાં કામો કરીને નાગરિકોને દેશહિતમાં યોગદાન આપવા ડૉ. મોહન ભાગવતનું આહ્વાન    સંઘને જાણવો હોય તો વીકીપીડિયામાં ન વાંચો, સંઘ-સાહિત્યને વાંચોઃ પૂ. ડૉ. મોહન ભાગવત  ઉત્કૃષ્ટ અને પ્રામાણિક રીતે દેશહિતમાં થતું કોઈપણ કાર્ય સંઘનું […]

Continue Reading

RSSના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતનું રાજકોટમાં આગમન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ :  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતનું સૌરાષ્ટ્રના રાજકોટમાં આગમન થયું છે. હાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત અખિલ ભારતીય પ્રવાસ યોજના મુજબ સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતનું 18,જાન્યુઆરી, 2026ના સૌરાષ્ટ્ર પ્રાંતની મુલાકાત અર્થે રાજકોટ સેવાભારતી ભવન ખાતે આગમન થયું છે. આ પ્રવાસ દરમિયાન પૂર્વ નિશ્ચિત કાર્યક્રમ મુજબ, […]

Continue Reading