RSS ના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતનો રાજકોટમાં યુવા પ્રતિભાઓ સાથે સંવાદ
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ : સંઘને સમજવા માટે સંઘમાં આવવું જોઈએ, બહારથી ના સમજી શકાય : પંચ પરિવર્તનના વિષયો થકી નાનાં-નાનાં કામો કરીને નાગરિકોને દેશહિતમાં યોગદાન આપવા ડૉ. મોહન ભાગવતનું આહ્વાન સંઘને જાણવો હોય તો વીકીપીડિયામાં ન વાંચો, સંઘ-સાહિત્યને વાંચોઃ પૂ. ડૉ. મોહન ભાગવત ઉત્કૃષ્ટ અને પ્રામાણિક રીતે દેશહિતમાં થતું કોઈપણ કાર્ય સંઘનું […]
Continue Reading