શંકરાચાર્યજીએ આર્મી કેન્ટ એરિયામાં ગીતા જ્ઞાનેશ્વર મંદિરનું ભૂમિ પૂજન કરી અગ્નિવિરોને સંબોધન કર્યું…
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જબલપુર : મધ્યપ્રદેશના જબલપુરમાં આર્મી કેન્ટ એરિયામાં સરહદી વિસ્તારમાં જતા પહેલા અગ્નિવીરોએ દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા. અગ્નિવીરોને સંબોધતા શંકરાચાર્યજીએ કહ્યું કે, દેશની સરહદોનું રક્ષણ કરવું એ પૂજા છે, અને દેશનું રક્ષણ કરવું એ ધર્મ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં નક્કી કરવામાં આવ્યું છે કે, કર્તવ્ય શું છે […]
Continue Reading