જામનગરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે પંડાલના સંચાલકો માટે જાહેરનામું અમલી, કમિશ્નરની સંચાલકો માટે તાકીદ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા કમીશનર વિજય ખરાડી દ્વારા ગણેશ મહોત્સવ માટે ખાસ નિયમો જાહેર કરાયા છે જેથી સલામતી સુરક્ષા અને પર્યાવરણ જળવાય અને ઉત્સવ સારી રીતે યોજાય શકે કોર્પોરેશન ની એસ્ટેટ શાખા અંતર્ગત આ માટે અમલ કરાવવાની ચેકીંગ ની વગેરે કાર્યવાહીઓ થશે સાેથે સાથેજિલ્લામેજીસ્ટ્રેટ એટલે કે જીલ્લા કલેક્ટર એ પ્રસિદ્ધ કરેલ […]

Continue Reading