ધ્રોલ નજીક જાનની કાર અને એસટી વચ્ચે ગમખ્વાર અકસ્માત, કાર ચાલકનું મોત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરના ધ્રોલ નજીક વરરાજા ની કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજકોટ જામનગર હાઇવે પર જાયવા નજીક આવેલ સાઈબાબાના મંદિર પાસે બપોરે 11:30 આસપાસ અકસ્માત સર્જાયો હતો. રાજકોટ થી જામનગર ના ખીજડીયા તરફ આવતી વરરાજાની કાર GJ -3-LR -7716 અને GJ-18-Z-0450 નંબરની એસટી બસ વચ્ચે ધ્રોલ […]

Continue Reading