જામનગરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન 15 દિવસમાં 2.52 કરોડના ખર્ચે 130 જેટલા વિકાસકામોની ભેટ મળી…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં રાજ્ય સરકારની 20 વર્ષની વિકાસગાથાને ગામેગામ અને નગરે-નગર સુધી પહોંચાડવા માટે જામનગર જિલ્લામાં તા. 5 જુલાઈથી 20 જુલાઈ, 2022 દરમિયાન આયોજિત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ જામનગર જિલ્લાને ફળી છે, જેમાં ૧૫ દિવસ દરમિયાન જામનગર જિલ્લાને રૂ. 2.52 કરોડના ખર્ચે 130 જેટલા વિકાસકામોની ભેટ મળી છે. સાથોસાથ મંત્રીગણ અને […]

Continue Reading