જામનગર 108ની ટીમે ઘાયલ દર્દીની રોકડ પરત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ૧૦૮ ના કર્મનિષ્ઠ જવાનો તેમની સેવાના ભાગરૂપે અકસ્માતમાં ઘાયલ થયેલ દર્દીઓને ઇમર્જન્સીમાં પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની ફરજનીષ્ઠ કામગીરી કરી રહ્યા છે અને સાથે-સાથે દર્દી પાસે રહેલ રોકડ તેમજ મુદ્દામાલ તેઓના પરિવારજનોને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યાં છે. હાલમાં આવો જ એક કીસ્સો જામનગર […]

Continue Reading