જામનગર મહાનગરપાલિકાના UCD વિભાગે PM સ્વનિધિ યોજના અંતર્ગત 81.18% ફેરિયાઓને લોન આપી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના PM સ્વનિધિ યોજના અંતર્ગત શહેરમાં છૂટક વેપાર કરતા શહેરી શેરી ફેરીયાઓ માટે વર્ષ 2020 ની સાલમાં દેશના સંવેદનશીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજી દ્વારા PM સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવી હતી જે યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના UCD વિભાગ દ્વારા ફેરી પ્રવૃત્તિ કરતા […]

Continue Reading