વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાસણમાં અલગ જ અંદાઝ, PMએ ગીરમાં જંગલ સફારીનો આનંદ માણ્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, સાસણ : વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આવતીકાલે સાસણગીર-જૂનાગઢની મુલાકાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. અને જંગલ સફારીનો પણ PM મોદીએ આનંદ માણ્યો છે. ત્યારે નરેન્દ્ર મોદી સિંહ દર્શન દરમિયાન અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. મેં તમને કેમેરા પર પણ હાથ અજમાવી કેટલીક ક્ષણોને કેમેરામાં કેદ કરી છે. આજે એટલે […]

Continue Reading

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત નાતંદુરસ્ત, કાર્યક્રમો રદ કરાયા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જેને લઇને રાજ્યપાલના શિડ્યુલ કરાયેલા કાર્યક્રમો પૈકીના કેટલાક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તારીખ 4 માર્ચ ના રોજ , મંગળવારના રોજ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરવાના હતા તથા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના સ્મરણાર્થે બાલાજી વેફર્સના […]

Continue Reading

સિક્કામાં રક્તદાન કેમ્પમાં 65 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરાયું…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જી.એસ.ઈ.સી.એલ.ટી.પી.એસ સિક્કા દ્વારા સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા જી.જી. હોસ્પિટલ જામનગર ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જી.એસ.ઈ.સી.એલ. હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ. જેમાં સંકુલ ના મુખ્ય ઈજનેર એચ ડી મૂંધવા , અધિક્ષક ઈજનેર આર એન પટેલ, એસ. એચ. કહાર, ડી.કે.વસાવા, બી.ડી. સનારીયા,  ડી.જી.એમ. આર.આર.રબારી, […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે, જામનગર એરફોર્સમાં PMનું સ્વાગત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે 1 માર્ચે સાંજે 7.20 કલાકે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, […]

Continue Reading

વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરે પંચમ પાટોત્સવની ઉજવણી, હજારો ભક્તો ઉમટ્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ : આધ્યાત્મિક ચેતના થી રાષ્ટ્રચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા, એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામમાં જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જાસપુર મુકામે આવેલા વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે ત્રિ દિવસીય પંચમ પાટોત્સવ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. […]

Continue Reading

જામનગરમાં યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા RTE ના ઓનલાઇન ફોર્મ માટે હેલ્પ સેન્ટર શરૂ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : કોગ્રેસ ની UPA સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯ માં Rte Act અમલમાં લાવા માં આવ્યો હતો. આ કાયદા અનુસાર આર્થિક રીતે નબળા વર્ગ ના તમામ બાળકો ને કોઈ પણ ખાનગી શાળા માં ધોરણ ૧ થી ૮ સુધી ફ્રી માં એડમિશન મળે છે. અને સાથે દર વર્ષે ૩૦૦૦ જેટલી રકમ વિદ્યાર્થીઓના […]

Continue Reading

સિક્કા ટીપીએસમાં સિનિયર કલાર્કનો વિદાય સમારોહ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : સિકકા ટીપીએસ ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ એમ. કંચવા વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં સિક્કા ટીપીએસ ના મુખ્ય ઇજનેર એચ.ડી.મુંધવા, ડેપ્યુટી જનરલ મેનેજર રાજેશ આર. રબારી, પર્સનલ ઓફિસર પી.પી. પ્રજાપતી, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઓફિસર એન.જી.પરમાર, એકાઉન્ટ ઓફિસર એમ.જે.દોશી લેબર […]

Continue Reading

વડાપ્રધાન મોદીના જામનગર પ્રવાસને લઈને તંત્ર સજ્જ, જુઓ આ રસ્તાઓ ડાયવર્ટ કરાયા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : તા.૦૧ માર્ચના રોજ સાંજે ૪:૦૦ કલાકથી તા.૨ માર્ચ સાંજે ૬:૦૦ કલાક સુધી લાલપુર બાયપાસ થી મેઘપર પડાણા, સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ, એરફોર્સ ગેઇટથી દિગ્જામ સર્કલ, ખંભાળિયા બાયપાસથી સાત રસ્તા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે જામનગર જિલ્લામાં આગામી તા.૦૧-૦૨/૦૩/૨૦૨૫ના રોજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વધારી રહ્યા છે અને વડાપ્રધાન મોદી […]

Continue Reading

વિશ્વ મહિલા દિનની ઉજવણી પહેલા મોટી ખાવડીમાં મહિલા સંમેલન, સ્વાશ્રયની બહેનો સાથે પ્રેરણાદાયી મહિલાઓએ પરામર્શ કર્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  આગામી વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં નાની ખાવડી સમાજવાડી ખાતે ‘સ્વાશ્રય’ ના ઉપક્રમે એક મહિલા સંમેલનનું ખાસ આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ (CSR) દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણ સંસ્થા – સ્વાશ્રય,આસપાસના ગ્રામીણ વિસ્તારની મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ અને સશક્તિકરણ […]

Continue Reading

યાત્રાધામ નજીક ચોરાયેલ શિવલિંગ ચોરી કેસમાં SIT એ પગેરું શોધ્યું, શિવલિંગ ચોરીનું કારણ જાણી ચોંકી જશો..!!

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મહાશિવરાત્રી પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ નજીક આવેલ દરિયાકિનારે ભજન મહાદેવ મંદિરથી શિવલિંગની ચોરીની ચકચારી ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડે દ્વારા તાત્કાલિક SIT ની રચના કરાઈ હતી. અને આ સીટની ટીમ દ્વારા એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોને અલગ […]

Continue Reading