જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ધાર્મિક વિધિથી કર્યું અક્ષત કળશનું પૂજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નિર્માણાધિન શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22, જાન્યુઆરી, 2024ના થઈ રહી છે. ત્યારે ખાસ જામનગર નવાનગર સ્ટેટના રાજવી મહારાજા શત્રુશલ્યસિંહજીને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી આવેલ અક્ષત કળશ અને આમંત્રણને વિશ્વ હિન્દુ પરિષદના તેમજ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગર […]

Continue Reading

નેપાળના જનકપુરથી અયોધ્યા સીતાજીના માવતરિયા તરફથી આવી રહી છે ભેટ-સોગાદોની ટ્રકો જુઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, નેપાળ : અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ ઉપર નિર્માણ પામેલ મંદિરમાં તા.૨૨ જાન્યુઆરી ,૨૦૨૪ના ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશ વિદેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવા સમયે હિન્દુ રાષ્ટ્ર ગણાતું નેપાળ પણ પાછળ નથી રહ્યું. અને ભેટ સોગાદોની ટ્રકો ભરીને મોકલાઈ રહી છે. પૌરાણિક પરંપરા અનુસાર […]

Continue Reading

અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરની આવી છે વિશેષતાઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અયોધ્યા : અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરની વિશેષતાઓ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા શોશ્યલ મિડિયામાં વિગતો જાહેર કરવામાં આવી છે. જે મુજબ 20 જેટલી વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે. મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ […]

Continue Reading

6 જાન્યુઆરીએ રાજકોટના સામાકાંઠે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું ભવ્ય સ્નેહમિલન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ ઈસ્ટ ઝોન સમિતિ રાજકોટ શહેર (વોર્ડ નંબર. 4,5 અને 6) દ્વારા રાજકોટ શહેરના સામાકાંઠે આગામી તારીખ 6 જાન્યુઆરી ને શનિવારના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના કુવાડવા રોડ પર 80 ફૂટ રોડ પર આવેલા કાર્તિક ફાર્મ ખાતે […]

Continue Reading

જામનગરમાં 7 જાન્યુઆરીએ હિન્દુ શક્તિ સંગમ, RSSનું સ્વયંસેવક એકત્રીકરણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરમાં રવિવાર ના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ગણવેશ માં સજ્જ થઈ ગુર્જર સુતારની વાડી, ગાંધીનગર મેઈન રોડ ખાતે એકત્રીકરણ માં ભાગ લેશે. જામનગર શહેર નું એકત્રીકરણ માં અંદાજે 900 જેટલા નવા અને જૂના સ્વયંસેવકો ગણવેશ સાથે જોડાશે આ કાર્યક્રમ માં ઉચ્ચ માધ્યમિક , કોલેજીયન અને વ્યવસાયી સ્વયંસેવકો ભાગ […]

Continue Reading

જામનગરનો લોહાણા સમાજ લાલધૂમ, આવતીકાલે આવેદનપત્ર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા કરેલા વાણી વિલાસના તિવ્ર પડઘા પડયા છે અને આ મામલે વિરોધ દર્શાવવા અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે જામનગર શહેરમાં રઘુવંશી સમાજ કલેકટર કચેરી પર આવેદનપત્ર પાઠવશે તેમ જામનગર લોહાણા મહાજન […]

Continue Reading

જામનગરમાં ટેકફેસ્ટનો પ્રારંભ, કૃષિમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં જી.આઇ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન અને લઘુ ઉધોગ ભારતી સહિતની સંસ્થાઓ દ્વારા જામનગર ટેકફેસ્ટ 2024 નો આજથી શુભારંભ થયો છે. આગામી 7 જાન્યુઆરી,2024 સુધી 4 દિવસ ચાલનાર છે. આ ચાર દિવસીય ઔધોગિક મેળાનું શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મ્યુ […]

Continue Reading

ચારિત્રની શંકાએ પત્ની પર કુહાડાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી, પતિએ પણ ગળેફાસો ખાઈ આપઘાત કર્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના કનસુમરામાં આવેલ ઝૂંપડામાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો,ચારિત્ર્યની શંકાના આધારે યુવાને પત્નીની માથે કુહાડાના ઘા ઝીંકી હત્યા કરી છે. હત્યા બાદ પતિએ પણ થોડે દૂર ઇલેક્ટ્રીકના થાંભલામાં દોરી વડે ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ છે. જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા પાસે એક ઝુપડામાં ગઈ રાત્રે […]

Continue Reading

જામનગરની પ્રતિષ્ઠિત મહિલા સંસ્થા સખી ક્લબ-2નો શનિવારે પદગ્રહણ સમારોહ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની પ્રસિદ્ધ મહિલા સંસ્થા સખી ક્લબ-2 ના નવા વર્ષના સંવાહકોનો પદગ્રહણ સમારોહ આગામી શનિવાર તારીખ 6 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. 1500 બહેનોની સભ્ય સંખ્યા ધરાવતી અને મહિલાના સર્વાંગી ઉત્કર્ષમાં કાર્યરત એવી આ સંસ્થા ચાલુ વર્ષે તેનું રજત જયંતિ વર્ષ ઉજવી રહી છે. આ રજત જયંતિ વર્ષના પ્રમુખ તરીકે અનેકવિધ […]

Continue Reading

જામનગરમાં 2024ના સૂર્યોદયે 108 સ્થાનોમાં સૂર્ય નમસ્કાર, કૃષિમંત્રી સહિતના અગ્રણીઓ બન્યા સાક્ષી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે 1,જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં […]

Continue Reading