‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના ચોથા દિવસે જામનગરના જાંબુડામાં વિકાસકાર્યોનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને જન- જન સુધી પહોંચાડવામાં આવે છે. આ ૧૫ દિવસીય યાત્રામાં વિકાસ કાર્યોના લોકાર્પણ, નવા કામોની જાહેરાત, સહાય વિતરણ, કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર- પ્રસાર સહિતના કાર્યક્રમનો […]

Continue Reading

ધોળા દિવસે પત્ની પર પતિએ પેટ્રોલ છાંટી સળગાવી દીધી, આવી છે ચકચારજનક ઘટના

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ચોંકાવનારી ઘટના બની છે. ત્યાં એક પતિએ ધોળા દિવસે જાહેરમાં પોતાની પત્ની પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આરોપી પતિની ઓળખ રઈસ ખાન તરીકે થઈ છે. આરોપી પત્નીથી એટલા માટે નારાજ હતો કારણ કે, તે તલાક ઈચ્છતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિતા પોતાના પતિના શંકાસ્પદ […]

Continue Reading

જામનગરવાસીઓ માટે રાહતના સમાચાર, પરંતુ બે દિવસ વરસાદ માટે રહેજો તૈયાર…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર જિલ્લામાં આગામી 9 અને 10 જુલાઈના રેડ એલર્ટ અપાયું હતું. ત્યારે તાજેતરમાં જ મોસમ વિભાગની નવી આવેલી આગાહીને પગલે રેડ હાલ પૂરતું હટાવાયું હોવાનું નાયબ કલેક્ટર મિતેશ પંડ્યા એ જણાવ્યું છે. પરંતુ આગામી બે દિવસ જામનગર શહેર અને જિલ્લાભરના ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જામનગર પંથકમાં […]

Continue Reading

જામનગરમાં ભુતપુર્વ વિદ્યાથી રી–યુનીયન ગ્રુપે ભુતપુર્વ શિક્ષકોનું સન્માન કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરમાં 3 જુલાઈ, 2022ના રવિવારે સવારે મ્યુનીસીપલ સ્કૂલ તેમજ ડી.સી.સી. વિવિધલક્ષી હાઈસ્કૂલના ભુતપુર્વ વિદ્યાથી રી – યુનીયન ગ્રુપ દ્વારા પોતાના ભુતપુર્વ શિક્ષકોનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આગ્રહને માન આપીને પધારેલ શિક્ષકો કટારમલ, વિઠ્ઠલાણી‚ ભીખુભા ઝાલા, વેજલાણી, વિનોદીનીબેન , કનકબેન , ખુબ જ ભાવવિભોર […]

Continue Reading

વંદે ગુજરાત વિકાસ યાત્રામાં આયુષ્યમાન યોજનાના લાભાર્થી પોપટભાઇ મોઢવાડીયાએ અહોભાવ વ્યક્ત કર્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરના નાઘેડી ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરાયું હતુ જેમાં ઉપસ્થિત લાભાર્થીઓને બી.એલ.સી મકાનના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ તથા પોષણ કિટની સહાય અર્પણ કરાઇ હતી. ત્યારે જામનગર તાલુકાના નાઘેડી ગામના રહેવાસી પોપટભાઈને પણ પી.એમ.જે.એ.વાય આયુષ્યમાન યોજના હેઠળ લાભો વિતરણ કરાયા હતા આ વેળાએ પોપટભાઇએ  જણાવ્યું હતુ કે મને કેન્સર […]

Continue Reading

વંદે ગુજરાત વિકાસ યાત્રાના ત્રીજા દિવસે નાઘેડીમાં લાભાર્થીઓને બી.એલ.સી મકાનના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ તથા પોષણ કિટ અર્પણ કરાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. આ ૧૫ દિવસીય યાત્રામાં વિકાસ કાર્યોના લોકાર્પણ, નવા કામોની જાહેરાત, સહાય વિતરણ, કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર સહિતના […]

Continue Reading

કાલાવડ ના નાના વડાળામાં સ્કૂલ બસ નદીમાં ખાબકી, 9 બાળકોને બચાવવા રેસ્ક્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગર જિલ્લાના કાલાવડ પંથકના નાના વડાળા ગામે સ્કૂલ બસ નદીમાં ખાબકી છે. કાલાવડ પંથકમાં ભારે વરસાદને પગલે નદીમાં એક તરફ ધોડાપુર આવ્યા છે ત્યારે જ નાના વડાળા ગામની ખાનગી સ્કૂલની બસ નવ જેટલા બાળકો અને ત્રણથી ચાર શિક્ષકોને લઈને જતી હતી ત્યારે જ વરસાદી પાણીમાં વહીને નદીમાં પહોંચી હતી. […]

Continue Reading

કલ્યાણપુર પંથકમાં વરસાદી તારાજીથી અનેક ગામો બેટમા ફેરવાયા, કફોડી હાલત થઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :  છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે. ત્યારે કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ભારે વરસાદના કારણે સૂર્યાવદર, રાણપરડા રાવલ વિસ્તારના ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યાં છે. કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે.સૂ ર્યાવદર,રાવલ વિસ્તારોમાં ખેતરો […]

Continue Reading

જામનગરના દરેડ ગામે “વંદે ગુજરાત વિકાસયાત્રા” અંતર્ગત રથયાત્રાની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજાઈ રહી છે. જે નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર તાલુકાના દરેડ ગામ ખાતે ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ ના બીજા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયત સદસ્ય કાસમભાઈ, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ સરવૈયા, અધિક્ષક ઈજનેર બી. […]

Continue Reading

પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાના હોદ્દેદારો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે આ મુદ્દાઓને લઈને કરશે ચર્ચા વિચારણા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ :  બિન અનામત આયોગ-નિગમ તથા સમાજના પ્રવર્તમાન પ્રશ્નો સહિત મુખ્ય 25 મુદ્દાઓ સાથે 15 જુન 2022ને બુધવારના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- વિશ્વઉમિયાધામ, જાસપુર અમદાવાદ ખાતે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના અગ્રણીઓની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં પાટીદાર અગ્રણીઓની થયેલી ચર્ચા અને પાટીદાર ઓર્ગેનાઈઝેશન કોર્ડિનેશન કમિટીના કન્વીનર આર.પી. પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની […]

Continue Reading