જામનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસની વણથંભી યાત્રા વંદે ગુજરાત રથ નો પ્રારંભ કરાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઈ રહી છે જે નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે એમ.પી.શાહ મ્યુનિ સિપલ ટાઉનહોલ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા નો પ્રારંભ કરાયો હતો આ તકે જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા […]

Continue Reading

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ધરમપુર અને ધોરીવાવની આંગણવાડીમાં વાનગી સ્પર્ધા, વિજેતા બહેનોને પ્રોત્સાહન ઇનામ આપાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામખંભાળિયા : વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે. જેમાં જામ ખંભાળિયાના ધરમપુર અને ધોરીવાવની આંગણવાડીમાં વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. આંગણવાડીમાં યોજાયેલી વાનગી સ્પર્ધામાં બહેનોએ અવનવી પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી.  વિજેતા બહેનોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. આંગણવાડીના બહેનોએ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો […]

Continue Reading

ખંભાળિયાના ધરમપુર તેમજ કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતેથી વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનો પ્રારંભ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામખંભાળિયા : આજથી સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ ખંભાળિયા તાલુકાના ધરમપુરની આંબાવાડી શાળા ખાતેથી તેમજ કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતેથી વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધરમપુરની આંબાવાડી શાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરીએ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપસ્થિત સર્વે મહાનુભવોનું […]

Continue Reading

સલાયા ખંભાળિયા રોડ પર પેટ્રોલ ડીઝલ ભરેલું ટેન્કર પલટી ગયું, સદભાગ્યે જાનહાની ટળી…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સલાયા : (આનંદ લાલ) સલાયા ખંભાળિયા હાઇવે ઉપર કુબેર વિસોત્રી ગામ પહેલા ગોલાઈ ઉપર કોઈ કારણોસર વરસાદ ચાલુ હોઈ ડ્રાઈવરે ટેન્કર ઉપરનો કાબૂ ગુમાવતા ટેન્કર રોડ નીચે ઉત્તરી પલટી મારી ગયું હતું.સદનસીબે ડ્રાઈવરને વધુ કોઈ ઇજા થયેલ નથી.આં ટેન્કર ન્યારા કંપનીમાથી પેટ્રોલ 19000 લીટર અને ડીઝલ 5000 લીટર ભરીને નીકળ્યું હતું. […]

Continue Reading

જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના આમરા ગામમાં વર્ષોની પરંપરા અનુસાર ભમરીયા કુવામાં રોટલા નાખી વરસાદનો વર્તારો નક્કી કરાય છે. પ્રથમ અષાઢી સોમવારે આ વર્તારામાં નાત – જાતના લોકોની એકતાના દર્શન પણ થાય છે. જામનગર નજીક ખંભાળિયા હાઇવે પર આવેલા આમરા ગામમાં રોટલાને કૂવામાં નાખીને વર્ષનો વરસાદ કેવો પડશે તેનો વરતારો નક્કી કરવાની આ […]

Continue Reading