જામનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસની વણથંભી યાત્રા વંદે ગુજરાત રથ નો પ્રારંભ કરાયો
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઈ રહી છે જે નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે એમ.પી.શાહ મ્યુનિ સિપલ ટાઉનહોલ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા નો પ્રારંભ કરાયો હતો આ તકે જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા […]
Continue Reading