જામનગર લોકસભા વિસ્તારમાં ભાજપ દ્વારા બે દિવસીય મતદાતા ચેતના અભિયાન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે લોકતંત્રને મજબૂત કરવા નવા યુવા મતદારોને મતદાર યાદીમાં મતદાન માટેનો અધિકારથી વંચિત ન રહે તે માટે જાગૃતિ લાવવા મતદાતા ચેતના અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ મતદાતા જનચેતના અભિયાનના આયોજન પૂર્વે ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, […]
Continue Reading