વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, ગુજરાતમાં બે દિવસીય પ્રવાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજયપાલ આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ તેમજ ગૃહ અને મહેસુલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ,સહકાર અને માર્ગ મકાન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મુખ્ય સચિવ પંકજ કુમાર,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, પોલીસ મહાનિદેશક […]

Continue Reading

જામનગર જિલ્લાના મતદારયાદી ઓબઝર્વર આર.બી. બારડ, ચેરમેન જી.પી.સી.બી. ગાંધીનગરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીએ રિવ્યુ બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તા.૦૧/૧૦/૨૦૨૨ના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ-૨૦૨૨ અન્વયે જામનગર જિલ્લાના મતદારયાદી ઓબઝર્વર આર.બી.બારડ, ચેરમેન, જી.પી.સી.બી., ગાંઘીનગરએ આજરોજ કલેકટર ડો.સૌરભ પારઘી, નાયબ જિલ્લા ચૂંટણી અઘિકારી કેસ.એસ. ગઢવી, તમામ વિઘાનસભા મતવિસ્તારના મતદાર નોંઘણી અઘિકારી અને મદદનીશ મતદાર નોંઘણી અઘિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓને ચૂંટણીલક્ષી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગે રાત્રી ઝુંબેશ દરમિયાન ઢોરોને ડબ્બે પુરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરમાંથી માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે 3 શિફ્ટમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઢોરને ડબ્બે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે ,જેમાં દિવસ રાત- ત્રણ શિફ્ટમાં પૂરજોશમાં રસ્તે રજડતા ઢોરને પકડી ડબ્બે પુરવામાં આવે છે. જામનગર […]

Continue Reading

યુ.કે.ની રોયલ મેલ કંપનીના એક લાખથી વધુ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા, આવું છે કારણ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, યુ.કે. : યુકે દેશમાં આવેલી પોસ્ટ સેવા પૂરી પાડતી સરકારી રોયલ મેલ કંપની ના કર્મચારીઓ આજે સવારથી પગાર અંગે અને સમયના પ્રશ્નોને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે. યુનાઇટેડ કિંગડન્ટમાં ખૂબ મોટી મનાતી આ કંપનીના કર્મચારીઓ એકાએક હડતાલ ઉપર ઉતરી પોતાના પ્રશ્નોને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. યુનાઇટેડ કિંગડન્ટ (યુ.કે.)માં આવેલી […]

Continue Reading

જામ્યુકોના યુ.સી.ડી. વિભાગમાં ઈ- શ્રમ કાર્ડ નોંધણીનો કેમ્પ યોજાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાના U.C.D.  વિભાગ માં અસંગઠિત શ્રમયોગી કામદારો માટે વિનામૂલ્યે ઈ- શ્રમ કાર્ડ નોંધણી કરી આપવામાં આવશે તેમ કમિશનર  વિજય કુમાર ખરાડી ની સૂચનાથી નિર્ણય લેવામાં આવ્યો છે. ઈ- શ્રમ કાર્ડના જામનગર મહાનગરપાલિકાના નોડલ ઓફિસર જીગ્નેશ નિર્મલ દ્વારા  જે.એમ.સી.ના મીડિયા વિભાગના ઇન્ચાર્જ અમૃતા ગોરેચાને વિગતો આપતા જણાવ્યું હતું કે, […]

Continue Reading

કૃષિ મંત્રી રાઘવજી પટેલે રૂ.1.54 કરોડના ખર્ચે બનનાર જાંબુડા-ખીજડીયા રોડનું ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે રૂ. 1.54 કરોડના ખર્ચે નિર્મિત થનાર જાંબુડા ગામને ખીજડીયા ગામ સાથે જોડતા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે દરિયાકાંઠાના ગામોને જોડતા આ રોડના નિર્માણથી બંન્ને ગામોના ખેડૂતો તથા લોકોને ખૂબ ફાયદો થશે.આ રસ્તો […]

Continue Reading

જામનગર આવી પહોંચેલા આ ગુજરાતી યુવાને લિફ્ટ લઈને શરૂ કરી ભારત ભ્રમણ યાત્રા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પૈસા હોય તો ગમે ત્યાં જવાય અને ગમે ત્યાં ખવાય પીવાય… પરંતુ મફતમાં ભારત ભ્રમણ કરવું એ કોઈ નાની સુની વાત નથી. અમદાવાદના ગુજરાતી યુવાન મૌલિક ભાટિયાએ મન બનાવી સૌપ્રથમ કોસ્ટલ વિસ્તારના શહેરોમાંથી ભારત ભ્રમણ યાત્રાની 15 ઓગસ્ટ, 2022થી શરૂઆત કરી છે. કોઈપણ જાતનું પ્લાનિંગ નહીં અને મનમાં દ્રઢ […]

Continue Reading

જામનગર સમાજ સુરક્ષા અંતર્ગત ચિલ્ડ્રન હોમમાં રહેતા બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત ગમતના સાધનો વિકસાવાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના સાધન કોલોની વિસ્તારમાં આવેલ સમાજ સુરક્ષા અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે રહેતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી મેયર બિનાબેન કોઠારી દ્વારા આઉટડોર પ્લેઇંગ ઇકયુપમેન્ટસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાંથી રૂ.૨,૫૨,૦૯૨ની કિંમતના ખર્ચે રમત ગમતના સાધનો ચિલ્ડ્રન હોમ ખાતે વિકસાવવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ મેયર […]

Continue Reading

જામનગરની માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તાજેતરમાં જ સંપન્ન થયેલ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશની આઝાદીના 75માં વર્ષની ઠેર- ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં સ્થિત માનસિક આરોગ્યની હોસ્પિટલ ખાતે ગત તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત હોસ્પિટલમાં શ્રમદાન, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ […]

Continue Reading

વન વિભાગ દ્વારા જામજોધપુર પંથકમાં ટ્રેકીંગ કેમ્પ, બાળકો-યુવાનોમાં સાહસ અને પર્યાવરણ રક્ષાના સંસ્કારો માટે પહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં પ્રકૃતિ પ્રેમીઓ અને યુવા વર્ગમાં પર્યાવરણ જાળવણી અને સાહસની પ્રવૃત્તિ ખીલે તે માટે જામનગરના વન વિભાગે ટ્રેકીંગની પ્રવૃત્તિ શરુ કરાવી છે. દર ચોમાસામાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના રકા-ખટિયા, ખડ-ખંભાળીયા થી લઈને જામજોધપુરના સમાણા પાટણ આલેચ ડુંગર સહિતના ટેકરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. ફૂલો વનસ્પતિઓ મોટા […]

Continue Reading