સૈનિક સ્કૂલ બાલાચડીનો પદગ્રહણ સમારોહ સંપન્ન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : બલચડીમાં આવેલ સૈનિક સ્કૂલના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં શૈક્ષણિક સત્ર 2024-25 માટે સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરનો પદગ્રહણ સમારોહ શાળાના ઓડિટોરિયમમાં લશ્કરી પરંપરાઓની તર્જ પર ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી કર્નલ પ્રમોદ આર અંબાસણા, એસએમ (શૌર્ય) મુખ્ય મહેમાન હતા. તેમના આગમન […]

Continue Reading

જામનગરમાં મળેલ રઘુવંશી સમાજના સંમેલનમાં ભાજપને ટેકો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર – દેવભૂમિ દ્વારકા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને વિવિધ સમાજ દ્વારા મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને રઘુવંશી સમાજનો ટેકો જાહેર કર્યો છે. અને રઘુવંશી સમાજને લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન કરવા સાંસદ પરિમલભાઈ નથવાણીની અપીલ કરી છે તો સાથે જીતુભાઈ લાલે […]

Continue Reading

રાજપૂત સમાજના અગ્રણીઓ અને ભાજપના ઉમેદવાર પુનમબેન માડમની મોડી રાત્રે ફાર્મ હાઉસમાં બેઠક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ધ્રોલ : જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર અને સાંસદે ક્ષત્રિય આગેવાનો સાથે મોડી રાત્રે ફાર્મ હાઉસમાં બેઠક યોજી હતી. જામનગર જિલ્લામાં રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ના વિવાદિત નિવેદનને લઈને રાજપૂત સમાજ આગ બબુલો છે ત્યારે આ આગની ચિનગારીના છાંટા જામનગર પણ ઉડી રહ્યા છે. ત્યારે ધ્રોલના […]

Continue Reading

જામનગર જિલ્લાના ખેડૂતો માટે બિયારણની ખરીદી અંગે કાળજી રાખવાની માર્ગદર્શિકા જાહેર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : જામનગર જિલ્લાના તમામ ખેડૂતો માટે આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે કાળજી રાખવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર, ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવી જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો […]

Continue Reading

જામનગરમાં સાંસદ પૂનમબેન માડમને સમગ્ર મતક્ષેત્રમાં આવકાર સાથે પ્રચંડ જનસમર્થન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના બેરાજા ગામ ખાતે ૧૨ લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમની સભા નું આયોજન કરવામાં આવી હતી. જેમાં સાંસદ તથા ૧૨ લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમે બેરાજા ગામ ખાતે ચાર બારા જિલ્લા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. આ તબ્બકે પૂનમબેન માડમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ […]

Continue Reading

જામનગરમાં લોહાણા અગ્રણીઓનું પરિમલભાઈ નથવાણી ની ઉપસ્થિતિમાં સંમેલન મળ્યું, લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા આહવાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલાર પંથકથી જાણીતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના રઘુવંશી સમાજની સંસ્થાઓના હોદ્દેદારો અને જ્ઞાતિ અગ્રણીઓના જામનગરમાં મંગળવારે મળેલા વિશાળ સ્નેહ મિલનમાં ઉમટી પડેલા લોહાણા જ્ઞાતિજનોને ઉદ્દબોધન કરતાં સમારંભના અધ્યક્ષ રાજયસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર પરિમલભાઈ નથવાણીએ આગામી તા.૭ ના રોજ લોકસભા ચૂંટણીના લોકશાહી પર્વના દિવસે વધુમાં વધુ મતદાન […]

Continue Reading

ધ્રોલ તાલુકામાં ભાજપના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમને વિજય બનાવવા દ્રઢ નિર્ધાર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જીલ્લામાં લોકસભાની ચુંટણીના પ્રચાર દરમ્યાન ધ્રોલ તાલુકાના લતિપુર અને હમાપર ગામે ભાજપના ઉમેદવાર પુનમબેન માડમની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમા ખારવા જીલ્લા પંચાયત હેઠળ આવતા ૨૩ ગામોના આગેવાનો વિવિધ સમાજના નાગરીકો દ્વારા ભાજપના ઉમેદવાર પુનમબેન માડમનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરીને ભાજપ તરફી મતદાર કરવાની […]

Continue Reading

મહેર સમાજ અને સતવારા સમાજે પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ૧૨ લોક્સભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમની મહેર સમાજ તથા સતવારા સમાજ સાથે બેઠક યોજાઇ હતી. મહેર સમાજ તથા સતવારા સમાજ દ્વારા પૂનમબેન માડમનું આ તકે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ૧૨ લોક્સભામાં ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમ સતત તેમના મતક્ષેત્રમાં લોકસેવા અર્થે સમર્પિત રહે છે, આ તબ્બકે […]

Continue Reading

જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભિક વર્ગ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે દેશ ભરમાં અનેક યુવાઓ સંઘમાં જોડાઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાનારા સ્વયંસેવકો ના પ્રશિક્ષણ માટે અલગ અલગ પ્રકાર ના ક્રમશ: વર્ગો નું આયોજન થતું હોય છે. આ જ પ્રકારનો એક વર્ગ એટલે પ્રારંભિક વર્ગ છે […]

Continue Reading

જામકંડોરણામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન સંબોધ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, પોરબંદર : લોકસભાની ચૂંટણીને લઈને પોરબંદર લોકસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના ચૂંટણી પ્રચાર અર્થે જામકંડોરણા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિજય વિશ્વાસ સંમેલન માં સંબોધન કર્યું હતું. આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં લોકોને મતદાન માટે અપીલ કરવા ભાજપના ટોચના નેતાઓ રેલી […]

Continue Reading