જામનગરના દૂરંદેશી રાજવી રણજીતસિંહજીની મહામુલી ભેટ સમું સૂર્ય કિરણોથી ચિકિત્સા કરતું ”SOLARIUM” આજે ખંઢેર બન્યું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલારના જામનગર નાની શ્રાવણી સાતમના જન્મદિવસ છે. 23 ઓગસ્ટ,2023ના 484મો સ્થાપના દિવસ છે. ત્યારે જામનગરના દૂરંદેશી રાજવી રણજીતસિંહજીની મહામુલી ભેટ સમું સૂર્ય કિરણોથી ચિકિત્સા કરતું ”SOLARIUM” આજે ખંઢેર બન્યું છે. તેના અંગે આવનારી પેઢીને અવગત કરવી ખૂબ જ જરૂરી છે. સૂર્યના કિરણો દ્વારા વિવિધ રોગોની સારવાર કરવાની પદ્ધતિ અનાદી […]
Continue Reading