ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકાના કમિશનરે લોકોની આસ્થા સાથે રમત રમી કોના ઇશારે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ શિવાલયનું ડિમોલિશન કરાવ્યું…!!!

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા પવિત્ર શ્રાવણ માસના પહેલા જ દિવસે જંગલેશ્વર મહાદેવ મંદિર નું ડિમોલેશન કરાયા બાદ અવિવાદને લઈને ઢાક પીછોળો કરવા મહાનગરપાલિકાના કમિશનર અને શાસકોએ હવાતીયા મારી મંદિરના ટ્રસ્ટીઓને બોલાવી એન કેન પ્રકારે સમગ્ર મામલો થાળી પાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અવારનવાર વિવાદોમાં રહેતું કોર્પોરેશન વધુ એક વિવાદમાં સપડાયું […]

Continue Reading