નવસારીના પૂરમાં ફસાયેલા લોકોની રૂબરૂ મળી દરકાર લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, નવસારી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી પ્રભાવિત થયેલા નવસારી જિલ્લાના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લાના વિવિધ વિસ્તારોના જાતનિરીક્ષણ મુલાકાત દરમિયાન મોચી સમાજની વાડી, કાલિયાવાડી ખાતેના શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા અસરગ્રસ્તોની મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી. તેમણે અહીં નીચાણવાળા વિસ્તાર વોરાવાડથી સ્થળાંતરિત કરવામાં આવેલા […]

Continue Reading

ગુજરાતના સૌપ્રથમ જામનગરમાં સ્થપાયેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની વિશેષતાઓ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ગાંધીનગર એસ. ટી. પી. પાસે ૧૭ એકરની જગ્યામાં નિર્માણ પામેલ ગુજરાતના સૌપ્રથમ પી.પી.પી બેઇઝ આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. રૂ.૯૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ પ્લાન્ટની દૈનિક ૪૫૦ મેટ્રિક ટન વેસ્ટ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાંથી દૈનિક ૭.૫ […]

Continue Reading

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો એ વિધાનસભામાં સ્વ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતી એ પુષ્પાંજલિ અર્પી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની 121મી જન્મ જયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં સદગતના તૈલચિત્ર સમક્ષ ભાવપુષ્પ અર્પણ કરી આદરાંજલિ આપી હતી. રાજ્યની ભાવિ પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણા રૂપ બની રહેનાર રાષ્ટ્રના મહાનુભાવો, આઝાદી ચળવળના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓના તૈલચિત્ર વિધાનસભા ભવનમાં રાખવામાં આવેલા છે. આ મહાનુભાવોને તેમની જન્મતિથી એ […]

Continue Reading

જામનગરમાં સર્કલ પાસે રેલવે ખુલ્લો મુકાતા શહેરીજનોમાં વરસતા વરસાદે હરખની હેલી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર શહેરમાં દિગજામ સર્કલથી વુલન મિલ તરફના રેલવેના નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓવર બ્રિજને રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે લોકાર્પિત કરતાં શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી છે. શહેરની અંદાજે એકાદ લાખની વસ્તીને અસરકર્તા એવા ડો.બાબા સાહેબ આંબેડકર ઓવર બ્રિજને ખુલ્લો મુકતાની સાથે જ તેના પરથી વાહનચાલકો પસાર થયા હતા અને […]

Continue Reading